AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી બાદ મમતા બેનર્જીએ પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રાખ્યો, કેન્દ્રીય સંસ્થાઓ પર કર્યા આ ગંભીર આક્ષેપો

તો આ તરફ મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત બંગાળથી કરી છે. મમતાએ કહ્યું કે હું બંગાળના મુખ્ય પ્રધાન પદ પર વધુ સમય કામ કરવા માગતી નથી. સાથે મમતા બેનર્જીએ કહ્યું કે મતદાન સમયે કેન્દ્રની એજન્સીઓ અમારી વિરુદ્ધ કામગીરી કરી રહી હતી. સાથે રાજ્યમાં ઈમરજન્સીની પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. તો બીજી તરફ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડાઓ […]

રાહુલ ગાંધી બાદ મમતા બેનર્જીએ પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રાખ્યો, કેન્દ્રીય સંસ્થાઓ પર કર્યા આ ગંભીર આક્ષેપો
| Updated on: May 25, 2019 | 12:43 PM
Share

તો આ તરફ મમતા બેનર્જીએ એક મોટી જાહેરાત બંગાળથી કરી છે. મમતાએ કહ્યું કે હું બંગાળના મુખ્ય પ્રધાન પદ પર વધુ સમય કામ કરવા માગતી નથી. સાથે મમતા બેનર્જીએ કહ્યું કે મતદાન સમયે કેન્દ્રની એજન્સીઓ અમારી વિરુદ્ધ કામગીરી કરી રહી હતી. સાથે રાજ્યમાં ઈમરજન્સીની પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. તો બીજી તરફ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ઝઘડાઓ કરાવીને વહેંચવાની કોશિશ થઈ છે.

આ પણ વાંચોઃ CWCની બેઠક બાદ રણદીપ સુરજેવાલાની પત્રકાર પરિષદઃ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું બાદ કમિટી દ્વારા કરાયો આ મહત્વનો નિર્ણય

તો વોટબેંક પર કહ્યું કે તણાવની સ્થિતિ ઉભી કરીને હિન્દુ મુસ્લિમના વોટનું ધ્રૃવીકરણ પણ કરાયું છે. ચૂંટણી પંચમાં તેની ફરિયાદ પણ સાંભળવામાં ન આવી હોવાનો આક્ષેપ કર્યો છો. આ વાત સાથે જ તેમણે કહ્યું કે હું મુખ્યપ્રધાનના પદ પર વધુ કામગીરી કરવા માગતી નથી. જો કે મમતાએ પોતાનો આ પ્રસ્તાવ પોતાની પાર્ટી સમક્ષ રાખ્યો હતો પણ તેના પર કોઈ નિર્ણય સામે આવ્યો નથી.

મહત્વનું છે કે રાહુલ ગાંધીએ પણ આજે યોજાયેલી કોંગ્રેસ કમિટીની બેઠકમાં રાજીનામું ધરી દીધું હતું. જે બાદ કોંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો છે. જે બાદ મમતા બેનર્જીએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપવાની વાત કરી છે. 2014ની ચૂંટણી બાદ મમતાની પાર્ટીના 34 સાંસદો હતા જે આ વખતે ઘટીને 22 રહી ચૂક્યા છે. જેને લઈને મમતાએ રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">