ભાજપમાં વિવાદ થયો શાંત, ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું

|

Jan 23, 2020 | 6:05 PM

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપના દિગ્ગજ નેતાઓ હરકતમાં આવ્યા હતા. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમને મળવા ગયા હતા અને આ મુલાકાત સફળ રહી હતી.  કેતન ઈનામદારે આ મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું કે તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી રહ્યાં છે. તેમના ડ્રીમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. […]

ભાજપમાં વિવાદ થયો શાંત, ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું

Follow us on

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપના દિગ્ગજ નેતાઓ હરકતમાં આવ્યા હતા. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમને મળવા ગયા હતા અને આ મુલાકાત સફળ રહી હતી.  કેતન ઈનામદારે આ મુલાકાત બાદ મીડિયાને જણાવ્યું કે તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી રહ્યાં છે. તેમના ડ્રીમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. આમ અંતે આ વિવાદ શાંત થયો છે. જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :   ભાજપના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાં પર નીતિન પટેલનું નિવેદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article