Gujarati NewsPoliticsUddhav thackeray led maharashtra govt says farmers whose crop loan exceed rs 2 lakh ineligible for loan waiver scheme
ઉદ્ધવ ઠાકરે સરકારની મહારાષ્ટ્રમાં પ્રથમ કામગીરી, ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું કર્યું માફ
ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કરી દીધું. જેને લઇ ભાજપે આક્ષેપ કર્યો કે, આ ખેડૂતો સાથે વિશ્વાસઘાત છે. ભાજપના આ આક્ષેપ પર મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાતે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આ તો હજુ બે લાખ સુધીનું દેવું માફ કર્યું છે. આગળના દિવસોમાં ખેડૂતોનું વધુ દેવું માફ કરવામાં આવશે. […]
Follow us on
ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કરી દીધું. જેને લઇ ભાજપે આક્ષેપ કર્યો કે, આ ખેડૂતો સાથે વિશ્વાસઘાત છે. ભાજપના આ આક્ષેપ પર મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાતે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આ તો હજુ બે લાખ સુધીનું દેવું માફ કર્યું છે. આગળના દિવસોમાં ખેડૂતોનું વધુ દેવું માફ કરવામાં આવશે. એટલું જ નહિં તેમણે કહ્યુ કે, ભાજપ સત્તામાં હતી ત્યારે તેમનું દેવું માફી ન કર્યુ. અને હાલ સરકાર ખેડૂતોના ભલાઇમાં કામ કરી રહી છે.