ઉદ્ધવ ઠાકરે સરકારની મહારાષ્ટ્રમાં પ્રથમ કામગીરી, ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું કર્યું માફ

|

Dec 28, 2019 | 2:22 PM

ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કરી દીધું. જેને લઇ ભાજપે આક્ષેપ કર્યો કે, આ ખેડૂતો સાથે વિશ્વાસઘાત છે. ભાજપના આ આક્ષેપ પર મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાતે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આ તો હજુ બે લાખ સુધીનું દેવું માફ કર્યું છે. આગળના દિવસોમાં ખેડૂતોનું વધુ દેવું માફ કરવામાં આવશે. […]

ઉદ્ધવ ઠાકરે સરકારની મહારાષ્ટ્રમાં પ્રથમ કામગીરી, ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું કર્યું માફ

Follow us on

ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કરી દીધું. જેને લઇ ભાજપે આક્ષેપ કર્યો કે, આ ખેડૂતો સાથે વિશ્વાસઘાત છે. ભાજપના આ આક્ષેપ પર મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાતે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આ તો હજુ બે લાખ સુધીનું દેવું માફ કર્યું છે. આગળના દિવસોમાં ખેડૂતોનું વધુ દેવું માફ કરવામાં આવશે. એટલું જ નહિં તેમણે કહ્યુ કે, ભાજપ સત્તામાં હતી ત્યારે તેમનું દેવું માફી ન કર્યુ. અને હાલ સરકાર ખેડૂતોના ભલાઇમાં કામ કરી રહી છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ CAA મુદ્દે કૉંગ્રેસના વિરોધ પર કર્યા શાબ્દીક પ્રહાર

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 2:00 pm, Sat, 28 December 19

Next Article