ગાંધીનગરમાં CM નિવાસસ્થાનની પાછળ જ દારુની ભઠ્ઠીઓ ચાલે છે: શંકરસિંહ વાઘેલા

|

Oct 08, 2019 | 4:06 PM

છેલ્લા બે દિવસથી દારૂબંધીને લઈને રાજનીતિ ગરમાઈ ગયી છે ત્યારે હવે આ વિવાદમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ઝંપલાવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ભાવનગરના એક કાર્યક્રમમાં અશોક ગેહલોતનું સમર્થન કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં દારૂબંધીના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર તેમણે આક્ષેપ કર્યો કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની પાછળ […]

ગાંધીનગરમાં CM નિવાસસ્થાનની પાછળ જ દારુની ભઠ્ઠીઓ ચાલે છે:  શંકરસિંહ વાઘેલા

Follow us on

છેલ્લા બે દિવસથી દારૂબંધીને લઈને રાજનીતિ ગરમાઈ ગયી છે ત્યારે હવે આ વિવાદમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ઝંપલાવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ભાવનગરના એક કાર્યક્રમમાં અશોક ગેહલોતનું સમર્થન કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં દારૂબંધીના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર તેમણે આક્ષેપ કર્યો કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાનની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ચાલે છે. છતાં સરકાર દારૂબંધીના કડક કાયદાની ખોટી વાતો કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :   વિઝા મેળવવા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ કરવું પડ્યું ટ્વીટ, જાણો પછી શું થયું?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article