કોરોના વાઈરસને લઈને સરકારે કોઈપણ વ્યક્તિને કે જૂથ કે સંસ્થાને ઘર સેનિટાઈઝ કરવાની જવાબદારી આપી નથી. આથી કોઈપણ વ્યક્તિ ઘરમાં પ્રવેશ આપશો નહીં જે આવો દાવો કરી રહ્યો હોય. અપરાધી આ વાતનો ખોટો ફાયદો ઉઠાવીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. બીજા લોકોને પણ આ વાતની જાણ કરો.
આ પણ વાંચો : પૂર્વ ચીફ ન્યાયધીશ રંજન ગોગોઈ બનશે રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ
ઘણાંબધાં અપરાધીઓ આ રીતે તમારાં ઘરમાં ઘૂસીને તમારા કિંમતી સામાનને ચોરી શકે છે. આથી કોઈને આવી તક ન આપશો. બીજાને પણ આ વાત જણાવો. કોરોના સામે લડાઈમાં આપણે સાવચેત રહીએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો