કોરોના વાઈરસના નામે છેતરપિંડીનો શિકાર બનશો નહીં, આ વાતનું ખાસ રાખો ધ્યાન

|

Mar 16, 2020 | 6:12 PM

કોરોના વાઈરસને લઈને સરકારે કોઈપણ વ્યક્તિને કે જૂથ કે સંસ્થાને ઘર સેનિટાઈઝ કરવાની જવાબદારી આપી નથી. આથી કોઈપણ વ્યક્તિ ઘરમાં પ્રવેશ આપશો નહીં જે આવો દાવો કરી રહ્યો હોય. અપરાધી આ વાતનો ખોટો ફાયદો ઉઠાવીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. બીજા લોકોને પણ આ વાતની જાણ કરો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

કોરોના વાઈરસના નામે છેતરપિંડીનો શિકાર બનશો નહીં, આ વાતનું ખાસ રાખો ધ્યાન

Follow us on

કોરોના વાઈરસને લઈને સરકારે કોઈપણ વ્યક્તિને કે જૂથ કે સંસ્થાને ઘર સેનિટાઈઝ કરવાની જવાબદારી આપી નથી. આથી કોઈપણ વ્યક્તિ ઘરમાં પ્રવેશ આપશો નહીં જે આવો દાવો કરી રહ્યો હોય. અપરાધી આ વાતનો ખોટો ફાયદો ઉઠાવીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. બીજા લોકોને પણ આ વાતની જાણ કરો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :   પૂર્વ ચીફ ન્યાયધીશ રંજન ગોગોઈ બનશે રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઘણાંબધાં અપરાધીઓ આ રીતે તમારાં ઘરમાં ઘૂસીને તમારા કિંમતી સામાનને ચોરી શકે છે. આથી કોઈને આવી તક ન આપશો. બીજાને પણ આ વાત જણાવો. કોરોના સામે લડાઈમાં આપણે સાવચેત રહીએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article