મોંઘવારીએ અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ સમિતિએ બનાવી રણનીતિ, કહ્યું આંદોલનને લઈને સોનિયા ગાંધી કરશે નિર્ણય

સમિતિની પ્રથમ બેઠકમાં રિપુન બોરા અને ઉદિત રાજે પણ રાહુલ ગાંધી (Rahul Gandhi) ને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠાવી હતી

મોંઘવારીએ અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ સમિતિએ બનાવી રણનીતિ, કહ્યું આંદોલનને લઈને સોનિયા ગાંધી કરશે નિર્ણય
Sonia Gandhi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 7:12 AM

રાષ્ટ્રીય મુદ્દાઓ પર આંદોલન માટે કોંગ્રેસ (Congress) ની નવ સભ્યોની સમિતિની મંગળવારે મળેલી બેઠકમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરી લેવાની અને આના પર નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકાર સામે આંદોલન ચાલુ રાખવાની વ્યૂહરચના બનાવવામાં આવી હતી અને આ વિષયો અને અન્ય મુદ્દાઓને લઈને આગળ નરેન્દ્ર મોદી સરકાર સામે આંદોલન કરતાં રહેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની આગેવાની હેઠળની આ સમિતિની પ્રથમ બેઠકમાં રિપુન બોરા અને ઉદિત રાજે પણ રાહુલ ગાંધી (Rahul Gandhi) ને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠાવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, “આ બેઠકમાં ઘણા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi) આ બંને મુદ્દાઓ પર આંદોલન સંબંધિત કાર્યક્રમો નક્કી કરશે. તેમણે કહ્યું કે વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સામાજિક સંગઠનોને પણ સાથે લેવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બીજી બાજુ, આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ રિપુન બોરાએ જણાવ્યું હતું કે, “બેઠકમાં મેં કહ્યું હતું કે આંદોલનને આગળ વધારવા માટે અમારી પાસે એક નેતા હોવો જોઈએ, તેથી રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવામાં આવે જેથી તેઓ આ આંદોલનોનું નેતૃત્વ કરી શકે છે અને મોદી સરકારને મજબૂત રીતે ઘેરી લેવી જોઈએ”.

તેમના મતે, પૂર્વ સાંસદ ઉદિત રાજે પણ આ માગ કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા, જેઓ આ સમિતિના સભ્ય છે. “સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવવા માટે તૈયાર રહેવું જોઈએ, જેમાં બંને સમુદાયના તમામ નેતાઓએ ભાગ લેવો જોઈએ. સરકારે આ ટેન્શનનો અંત લાવવો જોઈએ. એવા લોકો છે કે જેઓ કેરળનો નાશ કરવાની આ તકની રાહ જોઈ રહ્યા છે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમની જાળમાં ન ફસાય.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 15 સપ્ટેમ્બર: વેપારમાં નવા પ્રયોગોનો અમલ ફાયદાકારક, પ્રેમીઓને મળવાની તક મળે, નિકટતા પણ વધશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 15 સપ્ટેમ્બર: નકામા ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી, પૈસાની બાબતમાં કોઈના પર વિશ્વાસ ન કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">