SURAT : અરવિંદ કેજરીવાલે સેવા સંકલ્પ સંવાદ કાર્યક્રમમાં યોજી ચર્ચા, કાર્યકરોને શીખવ્યા રાજનીતિના પાઠ

|

Feb 26, 2021 | 1:19 PM

SURAT : સુરતમાં એક દિવસના પ્રવાસે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવ્યા છે. ત્યારે તેમણે સેવા સંકલ્પ સંવાદ કાર્યક્રમ દ્વારા કાર્યકરો સાથે ચર્ચા કરી હતી.

SURAT : અરવિંદ કેજરીવાલે સેવા સંકલ્પ સંવાદ કાર્યક્રમમાં યોજી ચર્ચા, કાર્યકરોને શીખવ્યા રાજનીતિના પાઠ

Follow us on

SURAT : સુરતમાં એક દિવસના પ્રવાસે દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આવ્યા છે. ત્યારે તેમણે સેવા સંકલ્પ સંવાદ કાર્યક્રમ દ્વારા કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. અહીં, તેમણે આપના કાર્યકરોને રાજનીતિના પાઠ પણ શીખવ્યા હતા. આપના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાના ઘરે કેજરીવાલની પાઠશાળા યોજાઇ. નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને લોકસેવાના કાર્યો કરવાની કેજરીવાલે શિખામણ આપી.

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Published On - 1:19 pm, Fri, 26 February 21

Next Article