કાશ્મીરમાંથી 144ની કલમ દૂર કરવાની કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુપ્રીમનો આ જવાબ

|

Aug 13, 2019 | 12:21 PM

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુનાવણી કરી હતી. પૂનાવાલાએ જમ્મુ-કાશ્મીરમાંથઈ કર્ફ્યુ હટાવવા, ફોન-ઈન્ટરનેટ અને ન્યૂઝ ચેનલના પ્રતિબંધને દૂર કરવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને પ્રતિબંધ અંગે સવાલ પૂછ્યા હતા. સરકારે જવાબમાં કહ્યું કે, હાલત ખૂબ સંવેદનશીલ છે. અને પ્રતિબંધ તમામના હિતમાં છે. આ બાદ સુપ્રીમે કાશ્મીરમાંથી પ્રતિબંધ હટાવવા મામલે […]

કાશ્મીરમાંથી 144ની કલમ દૂર કરવાની કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુપ્રીમનો આ જવાબ

Follow us on

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુનાવણી કરી હતી. પૂનાવાલાએ જમ્મુ-કાશ્મીરમાંથઈ કર્ફ્યુ હટાવવા, ફોન-ઈન્ટરનેટ અને ન્યૂઝ ચેનલના પ્રતિબંધને દૂર કરવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને પ્રતિબંધ અંગે સવાલ પૂછ્યા હતા. સરકારે જવાબમાં કહ્યું કે, હાલત ખૂબ સંવેદનશીલ છે. અને પ્રતિબંધ તમામના હિતમાં છે. આ બાદ સુપ્રીમે કાશ્મીરમાંથી પ્રતિબંધ હટાવવા મામલે હાલ કોઈ આદેશ આપવા પર ઈનકાર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચોઃ બોપલમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકારે કહ્યું કે, કાશ્મીરની સ્થિતિને લઈ તેઓ રોજબરોજ ચર્ચા કરી રહ્યા છે. કાશ્મીરમાં કોઈપણ જાનહાની સર્જાઈ નથી. અને સુપ્રીમ કોર્ટે બે સપ્તાહ માટે સુનાવણી ટાળી દીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પૂનાવાલાએ માગ કરી હતી કે, પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા અને મહબુબા મુફ્તીને મુક્ત કરવાનો આદેશ કોર્ટે આપવો જોઈએ. તો સાથે જમીન પર ચાલતી પ્રક્રિયા પર તપાસ માટે આયોગની નિમણૂક કરવી જોઈએ.

[yop_poll id=”1″]

તહસીન પૂનાવાલા રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાના બનેવી છે. રોબર્ટ વાડ્રાની બહેન મોનિકા વાડ્રા સાથે તહસીન પૂનાવાલાના લગ્ન થયા છે. તહસીન અને તેનો ભાઈ શહેઝાદ પૂનાવાલા કોંગ્રેસના નેતા પણ છે.

Next Article