PM મોદીના આવાસ પર ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમમાં હાજર રહ્યા આ સેલિબ્રિટી

|

Oct 19, 2019 | 4:49 PM

ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં PM મોદીએ ખેલ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા સ્ટાર સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ લોક કલ્યાણ રોડ પર સ્થિત PM મોદીના આવાસ પર યોજાયો હતો. જેમાં શાહરૂખ, આમિર ખાન આનંદ એલ રાય સહિત અનેક હસ્તી હાજર રહી હતી.  Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે […]

PM મોદીના આવાસ પર ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમમાં હાજર રહ્યા આ સેલિબ્રિટી

Follow us on

ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં PM મોદીએ ખેલ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા સ્ટાર સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ લોક કલ્યાણ રોડ પર સ્થિત PM મોદીના આવાસ પર યોજાયો હતો. જેમાં શાહરૂખ, આમિર ખાન આનંદ એલ રાય સહિત અનેક હસ્તી હાજર રહી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ગાંધીજી સાદગીનો પર્યાય છે. તેમના વિચાર દૂર-દૂર સુધી ગુંજ્યા છે. તેમની રચનાત્મક શક્તિ પણ અપાર હતી. ફિલ્મ અને ટેલિવિઝન જગતના લોકોએ પણ ગાંધીજીના જીવન આદર્શને લોકો સુધી પહોંચાડવાની પૂરી કોશિશ કરી છે. તો સાથે હાજર તમામ સ્ટાર લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દાંડીમાં ગાંધીજીના જીવન પર બનેલા સંગ્રાહલયની મુલાકાત કરવાનો અનુરોધ કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 4:47 pm, Sat, 19 October 19

Next Article