AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માયાવતી-અખિલેશ 25 વર્ષ બાદ એકસાથે કરશે દેવબંદ ખાતે રેલી, જાણો શું છે આ મહારેલી પાછળની રણનીતિ?

લોકસભાની ચૂંટણીને ઉત્તરપ્રદેશમાં ગઠબંધનને જોર પક્ડયું છે ત્યારે ભાજપ સરકારને હંફાવવા માટે દુશ્મનો પણ મિત્રો બની ગયા છે. છેલ્લાં 25 વર્ષથી જેમણે સાથે રેલી નથી કરી તે હવે સાથે રેલી કરવા જઈ રહ્યાં છે. ભારતની રાજનીતિ માટે ઉત્તરપ્રદેશ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે ઉત્તરપ્રદેશ પર જે કબજો મેળવે છે તે દેશની પ્રધાનમંત્રીની […]

માયાવતી-અખિલેશ 25 વર્ષ બાદ એકસાથે કરશે દેવબંદ ખાતે રેલી, જાણો શું છે આ મહારેલી પાછળની રણનીતિ?
Follow Us:
| Updated on: Apr 06, 2019 | 4:37 PM

લોકસભાની ચૂંટણીને ઉત્તરપ્રદેશમાં ગઠબંધનને જોર પક્ડયું છે ત્યારે ભાજપ સરકારને હંફાવવા માટે દુશ્મનો પણ મિત્રો બની ગયા છે. છેલ્લાં 25 વર્ષથી જેમણે સાથે રેલી નથી કરી તે હવે સાથે રેલી કરવા જઈ રહ્યાં છે.

ભારતની રાજનીતિ માટે ઉત્તરપ્રદેશ સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે ઉત્તરપ્રદેશ પર જે કબજો મેળવે છે તે દેશની પ્રધાનમંત્રીની ગાદી સુધી પહોંચી શકવાની ક્ષમતા ધરાવે છે. દેશને ઉત્તરપ્રદેશે અનેક પ્રધાનમંત્રીઓ પણ આપ્યા છે.

Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

2019માં લોકસભાની ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. રાલોદ એટલે કે રાષ્ટ્રીય લોક દલ પણ તેમની સાથે છે. આમ 25 વર્ષ બાદ માયાવતી અને અખિલેશ એકસાથે રેલી કરવા જઈ રહ્યાં છે. 1995ના ગેસ્ટ હાઉસ કાંડ બાદ માયાવતી અને મુલાયમ છુટ્ટા પડી ગયા હતા બાદમાં હવે લોકસભાની ચૂંટણી જીતવા ફરીથી માયાવતીએ અખિલેશ સાથે ગઠબંધન કર્યું છે.

સમાજવાદી અને બહુજન સમાજવાદી પાર્ટી આ રેલી દ્વારા પોતાના અમુક ચોક્કસ મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. સપા, બસપા અને આરએલડી ઈચ્છે કે જાટ અને મુસ્લિમ વોટબેંકને કવર કરી શકાય આમ આ ખાસ રેલીનું ધ્યેય મુસ્લિમ-જાટ વોટબેંકને સાધવાનું માનવામાં આવી રહ્યું છે. રવિવારના દિવસે દેવબંદ ખાતે ત્રણેય પાર્ટીઓ મળીને આ મહારેલી કરવા જઈ રહી છે જેમાં 25 વર્ષ બાદ અખિલેશ અને માયાવતી એકસાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">