મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર

|

Oct 02, 2019 | 4:23 PM

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM મોદી પર પ્રહાર કર્યા હતા. કહ્યું કે, ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમાના આદર્શ પર ચાલવું સરળ નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો શું મગફળી […]

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM મોદી પર કર્યા પ્રહાર

Follow us on

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ PM મોદી પર પ્રહાર કર્યા હતા. કહ્યું કે, ગાંધીનું નામ લેવું સરળ છે પરંતુ તેમાના આદર્શ પર ચાલવું સરળ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

આ પણ વાંચોઃ રાષ્ટ્રીય વાર્ષિક ગ્રામિણ સ્વચ્છતા સરવેમાં ગુજરાતનો પ્રથમ ક્રમ, PM મોદીના હસ્તે CM રૂપાણીએ સ્વીકાર્યો એવૉર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોંગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યું કે, કેટલાક લોકો દેશને RSSનું પ્રતિક બનાવવા માગે છે. પરંતુ એ શક્ય બનશે નહીં. કારણે કે આ દેશના પાયામાં ગાંધી વિચાર છે. ગાંધી જયંતી પર દિલ્હીના રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પદયાત્રા સમાપન પર આ વાત કહી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article