સોનિયા ગાંધીનો નિર્ણય, ગુજરાત કોંગ્રેસના 300થી વધુ સભ્યોનું માળખું વિખેરાયું

|

Oct 23, 2019 | 5:57 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ માળખું વિખેરી નાખ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યા છે. પ્રદેશ હોદ્દેદારો અને એક્ઝિક્યુટીવ કમિટીને વિખેરી નાખવામાં આવી છે. એવી જાણકારી મળી રહી છે કે પરફોર્મન્સના આધારે ફરીથી વરણી કરવામાં આવશે. જેને લઈને 15 દિવસ સુધીનો […]

સોનિયા ગાંધીનો નિર્ણય, ગુજરાત કોંગ્રેસના 300થી વધુ સભ્યોનું માળખું વિખેરાયું

Follow us on

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ માળખું વિખેરી નાખ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યા છે. પ્રદેશ હોદ્દેદારો અને એક્ઝિક્યુટીવ કમિટીને વિખેરી નાખવામાં આવી છે. એવી જાણકારી મળી રહી છે કે પરફોર્મન્સના આધારે ફરીથી વરણી કરવામાં આવશે. જેને લઈને 15 દિવસ સુધીનો સમય લાગી શકે છે. 300થી વધુ સભ્યો ધરાવતી ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :  ચોરને આવી રીતે સાઈકલની ચોરી કરતા તમે ક્યારેય નહીં જોયા હોય, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article