CAAના વિરોધ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીનો સરકાર પર પ્રહાર

|

Dec 20, 2019 | 2:15 PM

નાગરિકતા સંશોધન એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે કેટલાક શહેરોમાં આ પ્રદર્શન હિંસક થઈ ગયું છે. તો આ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોનો અવાજ દબાવી રહ્યા છે. અને લોકતંત્રમાં લોકોનો અવાજ દબાવવો ખોટું છે. જનતાનો અવાજ સાંભળવો સરકારની જવાબદારી છે. આ પણ વાંચોઃ NCPના […]

CAAના વિરોધ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીનો સરકાર પર પ્રહાર

Follow us on

નાગરિકતા સંશોધન એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે કેટલાક શહેરોમાં આ પ્રદર્શન હિંસક થઈ ગયું છે. તો આ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોનો અવાજ દબાવી રહ્યા છે. અને લોકતંત્રમાં લોકોનો અવાજ દબાવવો ખોટું છે. જનતાનો અવાજ સાંભળવો સરકારની જવાબદારી છે.

આ પણ વાંચોઃ NCPના નેતા અજીત પવારને મોટી રાહતઃ મહારાષ્ટ્રના સિંચાઈ કૌભાંડમાં મળી ક્લિનચીટ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સોનિયા ગાંધીએ સાથે કહ્યું કે, ભાજપ સરકારની નીતિ દેશ વિરોધી છે. કોંગ્રેસ દેશના લોકો અને બંધારણની સાથે છે. તો નાગરિકતા સંશોધન એક્ટ ભેદભાવપૂર્ણ છે. અને લોકોના અવાજને દબાવવા તાકાતનો ઉપયોગ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article