Smriti Iraniનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યું ‘દેશને તોડનારી તાકાતોનું સમર્થન કરે છે’

રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા આક્ષેપ બાદ ભાજપે તેમની પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ઈચ્છતા હતા કે કાનુન વ્યવસ્થા બગડે.

Smriti Iraniનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યું 'દેશને તોડનારી તાકાતોનું સમર્થન કરે છે'
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 29, 2021 | 9:10 PM

રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા આક્ષેપ બાદ ભાજપે તેમની પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ઈચ્છતા હતા કે કાનુન વ્યવસ્થા બગડે. તેમજ રાહુલ ગાંધી તિરંગાનું અપમાન કરનારા અને દેશને તોડનારી તાકાતોનું પણ સમર્થન કરે છે.

આ પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગણતંત્ર દિવસે દિલ્હીમાં થયેલી હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે સરકારે તેમણે હિંસા કરતા કેમ ના રોક્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ખેડૂતોની સાથે છીએ. સરકાર કોઈપણ ભોગે આ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચે. લાલ કિલા પર થયેલી હિંસા અંગે રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે લાલ કિલા પર પ્રદર્શનકારીઓને શા માટે જવા દેવામાં આવ્યા એમને રોકવામાં કેમ ન આવ્યા.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહને પ્રશ્ન પૂછ્યો કે પ્રદર્શનકારીઓને લાલ કિલા પર કોણે જવા દીધા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદી પાસે ખેડૂતો માટે બોલવા માટે કશું નથી પણ અમે ખેડૂતોની સાથે ઉભા છીએ. ખેડૂત એક ઈંચ પણ પાછળ ન હટે. સરકાર ખેડૂતો સાથે વાત કરે અને ત્રણેય કૃષિ કાયદાઓ તરત જ પાછા ખેંચે.

આ પણ વાંચો: Syed Mushtaq Ali: અરુણ કાર્તિકની જબરદસ્ત બેટીંગે તમિલનાડુને ફાઈનલમાં પહોંચાડ્યુ, રાજસ્થાનની હાર

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">