રાજ્યસભામાં આ સાંસદે ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ની વાત કરી સૌને ચોંકાવી દીઘા, જુઓ VIDEO

|

Jul 17, 2019 | 8:13 AM

રાજ્યસભામાં સોમવારે આયુષ મંત્રાલય અને તેના કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે સંસદમાં ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. સંજય રાઉત આયુષ મંત્રાલયની ભુમીકા પર વાત કરતા કહ્યું કે તેઓ એક વખત મહારષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં ગયા હતા ત્યાં લોકોએ તેમને જમવાનુ આપ્યું તો તેમણે પુછ્યું […]

રાજ્યસભામાં આ સાંસદે આયુર્વેદિક મરઘી અને આયુર્વેદિક ઈંડાની વાત કરી સૌને ચોંકાવી દીઘા, જુઓ VIDEO

Follow us on

રાજ્યસભામાં સોમવારે આયુષ મંત્રાલય અને તેના કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે સંસદમાં ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. સંજય રાઉત આયુષ મંત્રાલયની ભુમીકા પર વાત કરતા કહ્યું કે તેઓ એક વખત મહારષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં ગયા હતા ત્યાં લોકોએ તેમને જમવાનુ આપ્યું તો તેમણે પુછ્યું કે આ શું છે?.

આ પણ વાંચો: રાજકોટઃ પડવલા ગામ પાસે સૌની યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ, ભંગાણ થતાં ચેકડેમમાં ભરાયા પાણી, જુઓ VIDEO

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તો ત્યાંના આદિવાસી લોકોએ જણાવ્યું કે આ મરધી છે. બાદમાં તેમણે કહ્યું કે હું મરઘી નથી ખાતો. આ વાત પર આદિવાસીઓએ તેમને જણાવ્યું કે આ મરધી આયુર્વેદિક છે. એ લોકોએ આ મરઘીનું ભરણ પોષણ એવી રીતે કર્યું છે કે આ ખાઈને તમારા શરીરની તમામ બીમારીઓ દુર થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વધુમાં વાત કરતા સંજય રાઉતે જણાવ્યું કે આવી જ રીતે એક વખત ચૌધરી ચરણસિંહ કૃષિ વિદ્યાલયના કેટલાક લોકો તેમને મળવા આવ્યાં હતા અને તેમણે જણાવ્યું કે તેઓ આયુર્વેદ પર રિસર્ચ કરી રહ્યાં છે. તેઓ આયુર્વેદિક ઈંડા પર રિસર્ચ કર્યું હતુ. તેમણે જણાવ્યું કે આ ઈંડાને બનાવવા માટે મરઘીને માત્ર હર્બલ ખોરાક આપવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આનાથી જે ઈંડુ બને છે તે સંપૂર્ણ શાકાહારી હોય છે. સંજય રાઉતે આ બાબતે આયુષ મંત્રાલયને શાકાહાર અને માંસાહાર વચ્ચેના વિવાદને પુરો કરવા માટે જણાવ્યુ હતુ. અને મંત્રાલયે જણાવવું જોઈએ કે મરધી શાકાહારી શ્રેણીમાં આશે કે માંસાહારી શ્રેણીમાં.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:12 am, Wed, 17 July 19

Next Article