વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ અંગે કરી આ વાત

|

Feb 06, 2020 | 9:54 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ રજુ કર્યો. વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ રૂ.13,000 કરોડનું પ્રીમિયમ ભર્યું તેની સામે ખેડૂતોને રૂ.56,000 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું. ખેડૂતોની આવકમાં વધારો થાય તે અમારી પ્રાથમિકતા છે. MSP પર વાત કરતાં કહ્યું કે પહેલા MSP દ્વારા 70 લાખ ટન ખરીદી થતી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ અંગે કરી આ વાત

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ રજુ કર્યો. વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ખેડૂતોએ પાક વીમા યોજના હેઠળ રૂ.13,000 કરોડનું પ્રીમિયમ ભર્યું તેની સામે ખેડૂતોને રૂ.56,000 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું. ખેડૂતોની આવકમાં વધારો થાય તે અમારી પ્રાથમિકતા છે. MSP પર વાત કરતાં કહ્યું કે પહેલા MSP દ્વારા 70 લાખ ટન ખરીદી થતી હતી જે આજે 100 લાખ ટન સુધી પહોચી છે. આજે ટેકનોલોજીના યુગમાં ખેડૂતો પોતાની ખેત પેદાશોનું વેચાણ ઓનલાઈન ઈ-નામ દ્વારા કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આણંદની APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.2110, જાણો જુદા-જુદા પાકોના ભાવ

Published On - 9:47 am, Thu, 6 February 20

Next Article