21 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે વિધાનસભાનું ચોમાસું સત્ર, ધારાસભ્યોને રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવવો ફરજિયાત

21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ જવા થઇ રહ્યું છે, ત્યારે વિધાનસભાની બેઠક વ્યવસ્થા સહિત અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ સત્ર દરમિયાન ધારાસભ્યોને રેપીડ એન્ટિજન ટેસ્ટ કર્યા પછી કે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર હોય તો જ પ્રવેશ મળશે. આ ઉપરાંત વિધાનસભામાં થર્મલ સ્ક્રિનીંગ અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા રાખવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભામાં ફરજ પરના પોલીસ સ્ટાફ […]

21 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે વિધાનસભાનું ચોમાસું સત્ર, ધારાસભ્યોને રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવવો ફરજિયાત
Follow Us:
| Updated on: Sep 15, 2020 | 7:38 PM

21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ જવા થઇ રહ્યું છે, ત્યારે વિધાનસભાની બેઠક વ્યવસ્થા સહિત અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ સત્ર દરમિયાન ધારાસભ્યોને રેપીડ એન્ટિજન ટેસ્ટ કર્યા પછી કે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર હોય તો જ પ્રવેશ મળશે. આ ઉપરાંત વિધાનસભામાં થર્મલ સ્ક્રિનીંગ અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા રાખવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભામાં ફરજ પરના પોલીસ સ્ટાફ સહિત પરિસરમાં આવતા તમામ પત્રકારોના પણ રેપીડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત છે. આ સત્ર દરમિયાન એક સમયે 25 પત્રકારોને પ્રવેશ આપવામાં આવશે. ધારાસભ્યોના પી.એ., ડ્રાઇવર કે અન્ય કોઇ પણ લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.

આ પણ વાંચો: હૈદરાબાદ ટાસ્ક ફોર્સ પોલીસે રૂ.3 કરોડ 75 લાખનું હવાલા રેકેટ ઝડપ્યું, ગુજરાતના 4 શખ્સોની કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">