વનપ્રધાન રમણ પાટકરના બફાટ બાદ કોંગ્રેસનો પલટવાર, કેસરી ખેસ પહેરનારને મળે છે ભ્રષ્ટાચારનો પીળો પરવાનો : પરેશ ધાનાણી

|

Oct 26, 2020 | 3:13 PM

રાજ્યના વન અને આદિજાતિ પ્રધાને કરેલા બફાટ બાદ કોંગ્રેસ આક્રમક મોડમાં આવી છે. કરજણમાં પરેશ ધાનાણીએ રાજ્યપ્રધાન રમણ પાટકરના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, પાટકરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છેકે વિપક્ષના ધારાસભ્યને ઓછી ગ્રાન્ટ મળે છે. ધાનાણીએ વધુમાં કહ્યું કે આજે ભાજપના ધારાસભ્યએ જ સાબિત કરી દીધું છે કે કેસરી ખેસ ધારણ કરનાર ધારાસભ્યોને […]

વનપ્રધાન રમણ પાટકરના બફાટ બાદ કોંગ્રેસનો પલટવાર, કેસરી ખેસ પહેરનારને મળે છે ભ્રષ્ટાચારનો પીળો પરવાનો : પરેશ ધાનાણી

Follow us on

રાજ્યના વન અને આદિજાતિ પ્રધાને કરેલા બફાટ બાદ કોંગ્રેસ આક્રમક મોડમાં આવી છે. કરજણમાં પરેશ ધાનાણીએ રાજ્યપ્રધાન રમણ પાટકરના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે, પાટકરના નિવેદન પરથી સ્પષ્ટ થાય છેકે વિપક્ષના ધારાસભ્યને ઓછી ગ્રાન્ટ મળે છે. ધાનાણીએ વધુમાં કહ્યું કે આજે ભાજપના ધારાસભ્યએ જ સાબિત કરી દીધું છે કે કેસરી ખેસ ધારણ કરનાર ધારાસભ્યોને ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો મળી જાય છે. અને વિપક્ષના અવાજને દબાવીને ભાજપ લોકશાહીના મૂલ્યોની હત્યા કરવામાં આવે છે. વધુમાં શું બોલ્યા પરેશ ધાનાણી સાંભળો આ વીડિયોમાં.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article