રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ આગામી 4 કે 5 જૂને યોજાઈ શકે

|

Sep 28, 2020 | 6:08 PM

રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. આગામી 4 કે 5 જૂને શપથગ્રહણ કાર્યક્રમ થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા 37 સાંસદો શપથગ્રહણ કરશે. ગુજરાતની 4 બેઠક સહિત કુલ 55 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની હતી. ત્યારે તે પૈકી 18 બેઠકો પર નવી તારીખની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોમાં રાજીવ […]

રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ આગામી 4 કે 5 જૂને યોજાઈ શકે
ફાઈલ ફોટો

Follow us on

રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. આગામી 4 કે 5 જૂને શપથગ્રહણ કાર્યક્રમ થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા 37 સાંસદો શપથગ્રહણ કરશે. ગુજરાતની 4 બેઠક સહિત કુલ 55 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની હતી. ત્યારે તે પૈકી 18 બેઠકો પર નવી તારીખની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોમાં રાજીવ સાતવ, શરદ પવાર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:08 am, Thu, 28 May 20

Next Article