Gujarati NewsPoliticsRajya sabha secretariat begins oath preparations rajyasabha mate nirvirodh chuntayela sansado no shapthgrahan karyakarm aagami 4 ke 5 june yojayi shake
રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ આગામી 4 કે 5 જૂને યોજાઈ શકે
રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. આગામી 4 કે 5 જૂને શપથગ્રહણ કાર્યક્રમ થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા 37 સાંસદો શપથગ્રહણ કરશે. ગુજરાતની 4 બેઠક સહિત કુલ 55 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની હતી. ત્યારે તે પૈકી 18 બેઠકો પર નવી તારીખની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોમાં રાજીવ […]
ફાઈલ ફોટો
Follow us on
રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. આગામી 4 કે 5 જૂને શપથગ્રહણ કાર્યક્રમ થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા 37 સાંસદો શપથગ્રહણ કરશે. ગુજરાતની 4 બેઠક સહિત કુલ 55 બેઠકો પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની હતી. ત્યારે તે પૈકી 18 બેઠકો પર નવી તારીખની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદોમાં રાજીવ સાતવ, શરદ પવાર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.