રાજકોટ: એક મહિનામાં 111 બાળકોના મોત, કોંગ્રેસ સિવિલ હોસ્પિટલમાં કરશે ધરણાં

|

Jan 06, 2020 | 5:04 AM

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માસૂમોના મોતની ઘટના બાદ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. એક મહિનામાં 111 બાળકોના મોતને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ધરણાં કરશે. ધરણામાં રાજકોટ અને જિલ્લાના અન્ય આગેવાનો પણ જોડાશે. સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો પણ ધરણામાં જોડાશે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ […]

રાજકોટ: એક મહિનામાં 111 બાળકોના મોત, કોંગ્રેસ સિવિલ હોસ્પિટલમાં કરશે ધરણાં

Follow us on

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માસૂમોના મોતની ઘટના બાદ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. એક મહિનામાં 111 બાળકોના મોતને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ધરણાં કરશે. ધરણામાં રાજકોટ અને જિલ્લાના અન્ય આગેવાનો પણ જોડાશે. સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો પણ ધરણામાં જોડાશે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ ઈરફાન પઠાણે કર્યો આ મોટો ખુલાસો

Next Article