રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માસૂમોના મોતની ઘટના બાદ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. એક મહિનામાં 111 બાળકોના મોતને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ધરણાં કરશે. ધરણામાં રાજકોટ અને જિલ્લાના અન્ય આગેવાનો પણ જોડાશે. સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો પણ ધરણામાં જોડાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ ઈરફાન પઠાણે કર્યો આ મોટો ખુલાસો