વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કનોડીયા બંધુ મહેશ-નરેશને અર્પી શ્રધ્ધાંજલી, પરિવારજનોને મળીને વ્યક્ત કર્યુ દુઃખ

|

Oct 30, 2020 | 10:52 AM

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અમદાવાદ આવીને સીધા ગાંધીનગર પહોચીને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપ્યા બાદ, પાટણના પૂર્વ સાસંદ  મહેશ કનોડીયા અને કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાને શ્રધ્ધાંજલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેશ અને નરેશ કનોડીયાના પરિવારજનોને મળીને કનોડીયા બંધુઓના નિધન અંગે ઊડું દુંઃખ વ્યક્ત કર્યું હતું.   Web Stories […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કનોડીયા બંધુ મહેશ-નરેશને અર્પી શ્રધ્ધાંજલી, પરિવારજનોને મળીને વ્યક્ત કર્યુ દુઃખ

Follow us on

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અમદાવાદ આવીને સીધા ગાંધીનગર પહોચીને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી આપ્યા બાદ, પાટણના પૂર્વ સાસંદ  મહેશ કનોડીયા અને કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાને શ્રધ્ધાંજલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેશ અને નરેશ કનોડીયાના પરિવારજનોને મળીને કનોડીયા બંધુઓના નિધન અંગે ઊડું દુંઃખ વ્યક્ત કર્યું હતું.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article