કોરોના સામે લડાઈ : PM મોદી સહિત સાંસદોના પગારમાં 30 ટકા કપાત, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

|

Apr 06, 2020 | 11:57 AM

દેશમાં કોરોના વાઈરસનું મોટું સંકટ છે ત્યારે કેન્દ્રિય કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સાંસદોના પગારમાં 30 ટકા સુધીનો કાપ મૂકવામાં આવશે. આ કાપ 1 વર્ષ સુધી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે તેવી જાણકારી પ્રકાશ જાવડેકરએ આપી હતી. વડાપ્રધાનના પગારમાં પણ 30 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પગારમાં […]

કોરોના સામે લડાઈ : PM મોદી સહિત સાંસદોના પગારમાં 30 ટકા કપાત, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

Follow us on

દેશમાં કોરોના વાઈરસનું મોટું સંકટ છે ત્યારે કેન્દ્રિય કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સાંસદોના પગારમાં 30 ટકા સુધીનો કાપ મૂકવામાં આવશે. આ કાપ 1 વર્ષ સુધી મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે તેવી જાણકારી પ્રકાશ જાવડેકરએ આપી હતી. વડાપ્રધાનના પગારમાં પણ 30 ટકા સુધીનો કાપ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પગારમાં પણ એકવર્ષ માટે કાપ મુકાશે.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સિવાય કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપી કે સાંસદોને જે ફંડ આપવામાં આવે છે તેને પણ 2 વર્ષ સુધી ખતમ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બાબતે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવશે અને નિર્ણય અમલમાં મુકશે. સાંસદોનું 2 વર્ષનું ફંડ ખતમ કરવાથી સરકારની પાસે 7900 કરોડ રુપિયાની બચત થશે અને તેનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં કરી શકાશે.

આ પણ વાંચો :  રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનો આદેશ, ગરબા રમવાને મામલે બોપલના PI બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article