પૂર્વ ચીફ ન્યાયધીશ રંજન ગોગોઈ બનશે રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ

|

Mar 16, 2020 | 5:40 PM

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ થોડા સમય પહેલાં અયોધ્યા મુદે ફેંસલો સંભળાવ્યો હતો. દેશના આ પૂર્વ ચીફ જસ્ટિસ હવે રાજ્યસભા જશે. તેઓનું નામ રાષ્ટ્રપતિએ મનોનીત કર્યું છે. ઉલ્લેખનીય છે કે સંગીત, કલા અને અન્યક્ષેત્રમાં જે લોકોનું વિશેષ પ્રદાન હોય તેવા 12 લોકોની રાજ્યસભામાં સાંસદ તરીકે પસંદગી કરવામાં આવે છે. રંજન ગોગોઈ ચીફ જસ્ટિસના પદ પરથી […]

પૂર્વ ચીફ ન્યાયધીશ રંજન ગોગોઈ બનશે રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ

Follow us on

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ થોડા સમય પહેલાં અયોધ્યા મુદે ફેંસલો સંભળાવ્યો હતો. દેશના આ પૂર્વ ચીફ જસ્ટિસ હવે રાજ્યસભા જશે. તેઓનું નામ રાષ્ટ્રપતિએ મનોનીત કર્યું છે. ઉલ્લેખનીય છે કે સંગીત, કલા અને અન્યક્ષેત્રમાં જે લોકોનું વિશેષ પ્રદાન હોય તેવા 12 લોકોની રાજ્યસભામાં સાંસદ તરીકે પસંદગી કરવામાં આવે છે. રંજન ગોગોઈ ચીફ જસ્ટિસના પદ પરથી 17 નવેમ્બર, 2019ના રોજ નિવૃત્ત થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :   VIDEO: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થશે, નવા CJI બનાવવા માટે આ નામની ભલામણ કરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેઓ પૂર્વોત્તરમાંથી ન્યાયપાલિકામાં આ સર્વોચ્ચ પદ સુધી પહોંચનારા એકમાત્ર વ્યક્તિ છે. ભારતના ઈતિહાસમાં સૌથી વધારે ચર્ચિત મુદો એવો અયોધ્યા બાબરી મસ્જિદ રહ્યો છે. તેનો ફેંસલો રંજન ગોગોઈએ કર્યો હતો. જેમાં અયોધ્યામાં જ રામમંદિર બનશે જ્યારે મુસ્લિમ પક્ષને અલગથી મસ્જિદ માટે જમીન આપવામાં આવશે તેવો ચુકાદો તેમને ખંડપીઠ સાથે આપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેઓ વિવાદમાં પણ રહ્યાં છે. તેમની સાથે કામ કરતી એક મહિલાએ યૌન ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો. આ સિવાય જે દેશના જજોએ સુપ્રીમ કોર્ટથી બહાર નીકળીને પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં એક નામ તેમનું પણ આવે છે. આમ હવે તેઓ પૂર્ણકાલિન રાજનીતિ કરી શકશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article