કોરોનાના સંકટ દરમિયાન PM મોદી ફરી કરશે રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સિંગથી મુલાકાત

|

Sep 28, 2020 | 3:21 PM

કોરોના વાઈરસનું સંકટ દેશમાં મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. પ્રતિદિન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે ગંભીર બાબત છે. આ ગંભીર કોરોનાના સંકટની વચ્ચે પીએમ મોદી ફરી એકવાર અલગ અલગ રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. આ બેઠક 16 અને 17 જૂનના રોજ કરવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

કોરોનાના સંકટ દરમિયાન PM મોદી ફરી કરશે રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સિંગથી મુલાકાત

Follow us on

કોરોના વાઈરસનું સંકટ દેશમાં મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. પ્રતિદિન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે ગંભીર બાબત છે. આ ગંભીર કોરોનાના સંકટની વચ્ચે પીએમ મોદી ફરી એકવાર અલગ અલગ રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરશે. આ બેઠક 16 અને 17 જૂનના રોજ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

 

આ પણ વાંચો :  દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 3 લાખને પાર, ફક્ત મહારાષ્ટ્રમાં નોંધાયા છે 1 લાખ કેસ!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

16 જૂનના રોજ પીએમ મોદી એવા રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરશે જ્યાં કોરોના વાઈરસના કેસ ઓછા નોંધાયા છે. આ રાજ્યોમાં પંજાબ, અસમ, કેરલ, ઉત્તરાખંડ અને ઝારખંડ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે 17 જૂનના રોજ એવા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના સીએમ સાથે ચર્ચા કરશે જ્યાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલાં પણ પીએમ મોદી અલગ અલગ રાજ્યના સીએમ સાથે વાત કરી ચૂક્યાં છે. આ વાતચીત પરથી પીએમ મોદીએ લોકડાઉને વધારવું કે નહીં, આર્થિક ગતિવિધિઓને છૂટ આપવી કે નહીં તે અંગે નિર્ણય લીધા છે. કોરોનાના સંકટમાં દેશમાં અનલોક-1 લાગુ છે. જો કે કોરોના વાઈરસના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 6:29 pm, Fri, 12 June 20

Next Article