ગલવાન ઘાટીની ઘટના બાદ પ્રથમવાર બોલ્યા મોદી, ભારતીય સૈન્યના જવાનો મારતા મારતા શહીદ થયા છે. જવાનોની શહાદત એળે નહી જાય

|

Jun 17, 2020 | 10:41 AM

લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રથમવાર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય સૈન્યના જવાનોની શહાદત એળે નહી જાય. શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનો, દુશ્મનને મારતા મારતા શહીદ થયા છે. દેશને તેમના માટે માન છે. ભારત શાંતિ ઈચ્છે છે. પણ જો કોઈ ઉશ્કેરશે તો તેનો યથાયોગ્ય જવાબ મળશે. […]

ગલવાન ઘાટીની ઘટના બાદ પ્રથમવાર બોલ્યા મોદી, ભારતીય સૈન્યના જવાનો મારતા મારતા શહીદ થયા છે. જવાનોની શહાદત એળે નહી જાય

Follow us on

લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ પ્રથમવાર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય સૈન્યના જવાનોની શહાદત એળે નહી જાય. શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનો, દુશ્મનને મારતા મારતા શહીદ થયા છે. દેશને તેમના માટે માન છે. ભારત શાંતિ ઈચ્છે છે. પણ જો કોઈ ઉશ્કેરશે તો તેનો યથાયોગ્ય જવાબ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે મુખ્યપ્રધાનોની બેઠકમાં શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનોને બે મિનીટ મૌન રાખીને શ્રધ્ધાંજલિ આપી હતી. તો સાથોસાથ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલનો જવાબ પણ મોદીએ આપ્યો હતો.  ભારત અને ચીનના સૈન્ય વચ્ચે સોમવારે રાત્રે થયેલી હિંસક અથડામણની ઘટના સામે આવ્યા બાદ, વિપક્ષના નેતા રાહુલ ગાંઘીએ સોશ્યલ મિડીયા થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલ ઉઠાવ્યા હતા, કે મોદી ચૂપ કેમ છે ? તેઓ શુ છુપાવી રહ્યાં છે ?

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Published On - 10:31 am, Wed, 17 June 20

Next Article