પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વ્યક્ત કર્યો શોક

|

Aug 31, 2020 | 1:55 PM

પ્રણબ દાના નિધન પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે ભારત રત્ન શ્રી પ્રણબ મુખર્જીના નિધન અંગે ભારતને શોક છે. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગ પર એક અસીલ છાપ છોડી દીધી છે. એક વિદ્વાન, એક પ્રચંડ રાજકારણી રહ્યા. તેમને તમામ રાજકીય પક્ષો અને સમાજના તમામ વર્ગ દ્વારા સરાહવામાં આવ્યા. […]

પ્રણબ મુખર્જીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી વ્યક્ત કર્યો શોક
PM Modi expresses grief over demise of former President Pranab Mukherjee

Follow us on

પ્રણબ દાના નિધન પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે ભારત રત્ન શ્રી પ્રણબ મુખર્જીના નિધન અંગે ભારતને શોક છે. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગ પર એક અસીલ છાપ છોડી દીધી છે. એક વિદ્વાન, એક પ્રચંડ રાજકારણી રહ્યા. તેમને તમામ રાજકીય પક્ષો અને સમાજના તમામ વર્ગ દ્વારા સરાહવામાં આવ્યા.

આ પણ વાંચો: મહેસાણા: ધરોઈ ડેમની જળ સપાટી 618.45 ફૂટે પહોંચી, ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article