AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી લડશે ચૂંટણી ? વડોદરાથી કે વારાણસીથી ? થઈ ચુક્યો છે નિર્ણય ! જાણવા માટે CLICK કરો

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે, તે પ્રશ્નના જવાબ પર છે. ગત લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે લોકસભા મત વિસ્તારોમાંથી ચૂંટણી લડી હતી. તેમાં એક બેઠક હતી ઉત્તર પ્રદેશની વારાણસી અને ગુજરાતની વડોદરા. બંને બેઠકો પરથી તેમનો વિજય થયો હતો, પણ તેમણે વડોદરા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી લડશે ચૂંટણી ? વડોદરાથી કે વારાણસીથી ? થઈ ચુક્યો છે નિર્ણય ! જાણવા માટે CLICK કરો
Follow Us:
| Updated on: Jan 28, 2019 | 9:07 AM

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે, તે પ્રશ્નના જવાબ પર છે.

ગત લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે લોકસભા મત વિસ્તારોમાંથી ચૂંટણી લડી હતી. તેમાં એક બેઠક હતી ઉત્તર પ્રદેશની વારાણસી અને ગુજરાતની વડોદરા. બંને બેઠકો પરથી તેમનો વિજય થયો હતો, પણ તેમણે વડોદરા બેઠક પરથી રાજીનામુ આપ્યુ હતું.

Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

આ પણ વાંચો : આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !

વારાણસી બેઠક પરથી સાંસદ તરીકે જળવાઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી ચૂંટણી લડશે ? સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગેનો નિર્ણય થઈ ચુક્યો છે કે મોદી ફરી એક વાર વારાણસીથી જ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ જો બે બેઠક પરથી ચૂંટણી લડે, તો તેમાં વડોદરા કે ગુજરાતની કોઈ બીજી બેઠક હશે કે કેમ ? તે તો નક્કી નથી, પરંતુ મોદીની એક બેઠક ફાઇનલ છે વારાણસી.

મોદી વારાણસીથી ચૂંટણી લડશે, તેની પાછળ અનેક મહત્વના કારણો છે. આનો સીધો મતલબ એ છે કે મોદી વારાણસીમાં સાંસદ તરીકે પોતે કરેલા કાર્યોના નામ પર વોટ માંગશે.

અહીં એક વાત નોંધવા જેવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી વારાણસીથી ચૂંટાયા, ત્યારથી અત્યાર સુધી લગભગ 18-19 વખત વારાણસીનો પ્રવાસ કરી ચુક્યા છે.

મોદીએ વારાણસીથી વિજય મેળવ્યા બાદ કાશી (વારાણસી)ને ક્યોટો બનાવવાની વાત કહી હતી. એવામાં જો મોદી ફરીથી અહીંથી જ ચૂંટણી લડશે, તો તેમના માટે પોતાના કામોનો હિસાબ આપવાની તક પણ મળશે.

બીજી બાજુ ગૃહ પ્રધાન રાજનાથ સિંહની બેઠક પણ ફાઇનલ થઈ ગઈ છે. રાજનાથ હાલમાં લખનઊથી સાંસદ છે અને તેઓ પણ લોકસભા ચૂંટણી 2019માં લખનઊથી જ ફરી ઝંપલાવશે.

[yop_poll id=859]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">