પેટાચૂંટણી પરિણામ બાદ જાહેર થઇ શકે છે ગુજરાત ભાજપનું માળખું, સી.આર.પાટીલની પીએમ મોદી અને અમિત શાહ સાથે ચર્ચા પૂર્ણ

|

Nov 05, 2020 | 11:06 AM

પેટાચૂંટણી પરિણામ બાદ ગુજરાત ભાજપનાં માળખાની જાહેરાત થઈ શકે છે. આ માળખામાં કેટલાક ચહેરાઓને પડતા મુકી શકાય છે તો કેટલાક નવા ચહેરાઓને આપી શકાય છે પ્રાધાન્ય. આ સંદર્ભની સી.આર.પાટીલની પીએમ મોદી અને અમિત શાહ સાથે ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે. દિવાળીના સમયગાળામાં નવું માળખું જાહેર થઈ શકે છે. સાથે જ પેટાચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધની કામગીરી કરનારા […]

પેટાચૂંટણી પરિણામ બાદ જાહેર થઇ શકે છે ગુજરાત ભાજપનું માળખું, સી.આર.પાટીલની પીએમ મોદી અને અમિત શાહ સાથે ચર્ચા પૂર્ણ

Follow us on

પેટાચૂંટણી પરિણામ બાદ ગુજરાત ભાજપનાં માળખાની જાહેરાત થઈ શકે છે. આ માળખામાં કેટલાક ચહેરાઓને પડતા મુકી શકાય છે તો કેટલાક નવા ચહેરાઓને આપી શકાય છે પ્રાધાન્ય. આ સંદર્ભની સી.આર.પાટીલની પીએમ મોદી અને અમિત શાહ સાથે ચર્ચા પૂર્ણ થઈ ચુકી છે. દિવાળીના સમયગાળામાં નવું માળખું જાહેર થઈ શકે છે. સાથે જ પેટાચૂંટણીમાં પક્ષ વિરૂદ્ધની કામગીરી કરનારા સામે પણ કાર્યવાહી હાઝ ધરવામાં આવશે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article