Gujarati NewsPoliticsPetachtuni na parinaam baad aaje chutayela dharasabhyo ni yojashe shapath vidhi bhajap na 8 dharsabhyo rehshe hajar
પેટાચૂટણીના પરિણામો બાદ આજે ચુટાયેલા ધારાસભ્યોની યોજાશે શપથવિધિ, ભાજપના ૮ ધારાસભ્યો શપથ ગ્રહણ વિધિમાં ભાગ લેશે
તાજેતરમાજ સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની પેટાચૂટણીના પરિણામો જાહેર થઇ ગયા. ૮ બેઠક પર યોજાયેલી ચુંટણીમાં તમામ બેઠક જીતવામાં ભાજપ સફળ રહ્યું હતું. આજે લાભ પાંચમના દિવસે ચુટાયેલા તમામ ૮ ધારાસભ્યોની શપથ વિધિ યોજાશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ […]
Follow us on
તાજેતરમાજ સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની પેટાચૂટણીના પરિણામો જાહેર થઇ ગયા. ૮ બેઠક પર યોજાયેલી ચુંટણીમાં તમામ બેઠક જીતવામાં ભાજપ સફળ રહ્યું હતું. આજે લાભ પાંચમના દિવસે ચુટાયેલા તમામ ૮ ધારાસભ્યોની શપથ વિધિ યોજાશે.