મહારાષ્ટ્રમાં NCPના નેતા અજીત પવાર, સિંચાઈ કૌભાંડ અને કેગના રિપોર્ટને લઈ સંગ્રામ

|

Dec 21, 2019 | 4:17 PM

અજીત પવારને ક્લિનચીટ આપવા મુદ્દે ફડણવીસે કરેલા આક્ષેપોનો NCPએ જવાબ આપ્યો. એનસીપીએ આ મદ્દે ફડણવીસને જ આડેહાથ લઇ લીધા. તેમણે ફડણવીસ પર આક્ષેપો કરતા કહ્યુ કે, દેવેન્દ્ર ફડણવીસના સમયે 65 હજાર કરોડનું કૌભાંડ થયું હતું. એટલું જ નહિં કેગે સરકારના ઇશારે આ કૌભાંડ પર પડદો રાખી દીધો. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, અજીત પવાર નિર્દોષ […]

મહારાષ્ટ્રમાં NCPના નેતા અજીત પવાર, સિંચાઈ કૌભાંડ અને કેગના રિપોર્ટને લઈ સંગ્રામ

Follow us on

અજીત પવારને ક્લિનચીટ આપવા મુદ્દે ફડણવીસે કરેલા આક્ષેપોનો NCPએ જવાબ આપ્યો. એનસીપીએ આ મદ્દે ફડણવીસને જ આડેહાથ લઇ લીધા. તેમણે ફડણવીસ પર આક્ષેપો કરતા કહ્યુ કે, દેવેન્દ્ર ફડણવીસના સમયે 65 હજાર કરોડનું કૌભાંડ થયું હતું. એટલું જ નહિં કેગે સરકારના ઇશારે આ કૌભાંડ પર પડદો રાખી દીધો. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, અજીત પવાર નિર્દોષ છે તે ફડણવીસ પણ જાણતા હતા. છતાં તેમણે ખોટા કેસો કરીને તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચોઃ MNS પ્રમુખ રાજ ઠાકરેનો દાવો…શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ગઠબંધન સરકાર ચાલશે નહીં!

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તો જયંત પાટીલે વધુમાં કહ્યુ કે, ફડણવીસે અજીત પવાર સાથે મળીને સત્તામાં આવવાના સપનાં જોયા હતા. તેથી હવે તેઓ અજીત પવાર વિશે બોલવાનો અધિકાર ગુમાવી દીધો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article