પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો કેસઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

|

Jan 18, 2020 | 11:42 AM

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. હાર્દિક પટેલ સામે અમદાવાદ સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યું છે. હાઈકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહેતા સેશન્સ કોર્ટે આ કાર્યવાહી કરી છે. સાથે જ કેસમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આજની સુનાવણી દરમિયાન ચિરાગ પટેલ અને […]

પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો કેસઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

Follow us on

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. હાર્દિક પટેલ સામે અમદાવાદ સેશન્સ કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ કાઢ્યું છે. હાઈકોર્ટની સૂચના છતાં વારંવાર ગેરહાજર રહેતા સેશન્સ કોર્ટે આ કાર્યવાહી કરી છે. સાથે જ કેસમાં હાજર રહેવામાંથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આજની સુનાવણી દરમિયાન ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા હાજર રહ્યા હતા. પરંતુ હાર્દિક હાજર નહોતો રહ્યો. હવે આ અંગે વધુ સુનાવણી 24 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.

આ પણ વાંચોઃ 23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:39 am, Sat, 18 January 20

Next Article