કુલભૂષણ જાધવ મામલે ફટકાર બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે, લેશે આ નિર્ણય

|

Nov 13, 2019 | 10:49 AM

કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન સરકાર એક મહત્ત્વનું પગલું લેવા જઈ રહી છે. જો પાકિસ્તાન આર્મી કુલભૂષણ જાધવને અપીલ કરવા માટે સેનાના નિયમમાં ફેરફાર કરશે તો ભારતની એક મોટી જીત આ મામલે ગણવામાં આવશે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ […]

કુલભૂષણ જાધવ મામલે ફટકાર બાદ પાકિસ્તાનની શાન ઠેકાણે, લેશે આ નિર્ણય

Follow us on

કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન સરકાર એક મહત્ત્વનું પગલું લેવા જઈ રહી છે. જો પાકિસ્તાન આર્મી કુલભૂષણ જાધવને અપીલ કરવા માટે સેનાના નિયમમાં ફેરફાર કરશે તો ભારતની એક મોટી જીત આ મામલે ગણવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   જાણો કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને કેમ લાગી વધુ એક ફટકાર?, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા પણ પાકિસ્તાનને ફટકાર લગાવવામાં આવી છે કે પાકિસ્તાને કુલભૂષણ મામલે વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. આ બાબતને લઈને પાકિસ્તાનની શાન ઠેકાણે આવતી જોવા મળી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાકિસ્તાને કુલભૂષણ જાધવને અરેસ્ટ કર્યા બાદ કોઈ દૂતાવાસ સુધી પહોંચ આપી નથી. ભારતના દૂતાવાસ સુધી જાધવને લઈ જવામાં આવ્યા નથી અને કોઈ ન્યાયિક સમીક્ષા પણ કરવામાં આવી નથી. કુલભૂષણ ભારતીય નૌસેના અધિકારી છે અને તેઓની પાકિસ્તાનમાં જાસૂસી અને આતંકવાદના નામે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ ભારત સરકાર આ કેસને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈને ગયી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવે ફરીથી કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન નબળું પડતું જણાઈ રહ્યું છે. એવા અહેવાલ સામે આવી રહ્યાં છે આગામી સમયમાં  પાકિસ્તાન કુલભૂષણ મામલે અપીલ કરી શકાય તે માટે સેનાના નિયમમાં ફેરફાર કરી શકે છે.  જો આમ થયું તો કુલભૂષણ જાધવ મામલે ભારતની ફરીથી એક મોટી જીત ગણાશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article