નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!

|

Dec 17, 2019 | 5:58 AM

નાગરિકતા કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે. પરંતુ આ મુલાકાતમાં શિવસેના સામેલ નહીં હોય. આ અંગે જ્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પુછવામાં આવ્યું કે, શું શિવસેના આ પ્રતિનિધિમંડળમાં સામેલ થશે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, આ અંગે તેમને કોઈ જાણકારી નથી. તો મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ કરાશે કે નહીં તે માટે મુખ્યપ્રધાન […]

નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે, શિવસેના નહીં આપે સાથે!

Follow us on

નાગરિકતા કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળશે. પરંતુ આ મુલાકાતમાં શિવસેના સામેલ નહીં હોય. આ અંગે જ્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પુછવામાં આવ્યું કે, શું શિવસેના આ પ્રતિનિધિમંડળમાં સામેલ થશે. જેના જવાબમાં તેમણે કહ્યું કે, આ અંગે તેમને કોઈ જાણકારી નથી. તો મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ કરાશે કે નહીં તે માટે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે તેવી સ્પષ્ટતા સંજય રાઉતે કરી.

આ પણ વાંચોઃ અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાના ભાવ વધારા બાદ બરોડા ડેરીએ કિંમતમાં કર્યો વધારો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article