રવિન્દ્રનાથ ટાગોરના મુદ્દે પરેશ ધાનાણીએ Tweet કરીને પાઠ્યપુસ્તક મંડળની ભૂલ કાઢી અને પોતે જ ટ્રોલ થઈ ગયા

|

Jun 07, 2019 | 2:26 PM

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે છબરડો કર્યાના આક્ષેપ બાદ ભારે હોબાળો થયો. હોબાળો થતા પાઠ્ય પુસ્તક મંડળે ખુલાસો કર્યો. હિન્દીના ધોરણ-6ના પ્રથમ સત્રના પુસ્તકમાં 2012થી રાષ્ટ્રીય ગીતના રચયિતાનું નામ રવિન્દ્રનાથ ટાગોર જ લખ્યું હોવાનું કહ્યું. હિન્દી પાઠ્ય પુસ્તક મંડળના ડો. કમલેશ પરમારે કહ્યું કે, 2012થી પુસ્તકમાં ટાગોર શબ્દ જ લખ્યો છે. રોચક […]

રવિન્દ્રનાથ ટાગોરના મુદ્દે પરેશ ધાનાણીએ Tweet કરીને પાઠ્યપુસ્તક મંડળની ભૂલ કાઢી અને પોતે જ ટ્રોલ થઈ ગયા

Follow us on

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે છબરડો કર્યાના આક્ષેપ બાદ ભારે હોબાળો થયો. હોબાળો થતા પાઠ્ય પુસ્તક મંડળે ખુલાસો કર્યો. હિન્દીના ધોરણ-6ના પ્રથમ સત્રના પુસ્તકમાં 2012થી રાષ્ટ્રીય ગીતના રચયિતાનું નામ રવિન્દ્રનાથ ટાગોર જ લખ્યું હોવાનું કહ્યું. હિન્દી પાઠ્ય પુસ્તક મંડળના ડો. કમલેશ પરમારે કહ્યું કે, 2012થી પુસ્તકમાં ટાગોર શબ્દ જ લખ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃ ગરીબોની કસ્તૂરી કહેવાતી ડૂંગળીના ભાવમાં એકાએક વધારો નોંધાઈ શકે છે, આ મુખ્ય કારણો જવાબદાર

TV9 Gujarati

 

ક્યાંય ઠાકુર શબ્દનો ઉલ્લેખ નથી. પરેશ ધાનાણીએ જે ટ્વીટ કરીને ફોટો મુક્યો તે 2012 પહેલાનો હોય શકે છે. પાઠ્ય પુસ્તક મંડળના ખુલાસા બાદ પરેશ ધાનાણી ટ્વીટર પર ટ્રોલ થયા. પરેશ ધાનાણી ખોટા પડ્યા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article