Gujarati NewsPoliticsNava krushi kayada mudde kheduto sarkar same jukava taiyar nahi bandh nu alan
નવા કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો સરકાર સામે ઝુકવા તૈયાર નહીં, 8 ડિસેમ્બરે ખેડૂતોનું ભારત બંધનું એલાન
નવા કૃષિ કાયદા મુદ્દે સરકાર સાથે આરપારની લડાઇ લડી રહેલા ખેડુતો પોતાની માંગ અંગે કોઇ પણ પ્રકારે ઝુકવા માટે તૈયાર નથી. ખેડૂતોએ સરકાર પર પોતાની માંગ માની લેવા માટે દબાણ ઉભું કરવા માટે ભારત બંધનું હથિયાર ઉગામ્યું છે. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી દિલ્લી બોર્ડર નજીક […]
Follow us on
નવા કૃષિ કાયદા મુદ્દે સરકાર સાથે આરપારની લડાઇ લડી રહેલા ખેડુતો પોતાની માંગ અંગે કોઇ પણ પ્રકારે ઝુકવા માટે તૈયાર નથી. ખેડૂતોએ સરકાર પર પોતાની માંગ માની લેવા માટે દબાણ ઉભું કરવા માટે ભારત બંધનું હથિયાર ઉગામ્યું છે. 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાક સમયથી દિલ્લી બોર્ડર નજીક પંજાબ અને હરિયાણાના ખેડૂતો નવા કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે.