મહારાષ્ટ્રમાં મહાખેલ: NCPના નેતા જયંત પાટીલ 51 ધારાસભ્યોની ચિઠ્ઠી સાથે રાજભવન પહોંચ્યા, જુઓ VIDEO

|

Nov 24, 2019 | 6:29 AM

  Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે […]

મહારાષ્ટ્રમાં મહાખેલ: NCPના નેતા જયંત પાટીલ 51 ધારાસભ્યોની ચિઠ્ઠી સાથે રાજભવન પહોંચ્યા, જુઓ VIDEO

Follow us on

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં NCPએ ફરી એક વખત 51 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. એક તરફ અજીત પવારને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે NCP ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલ 51 ધારાસભ્યોના હસ્તાક્ષરની ચિઠ્ઠી લઈને રાજભવન પહોંચ્યા છે. જયંત પાટીલે જણાવ્યું કે ધારાસભ્યોના લિસ્ટમાં અજીત પવારનું નામ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે તેની પર અજીત પવારના હસ્તાક્ષર નથી. જયંત પાટીલે કહ્યું કે અજીત પવારની મુલાકાત કરીને તેમને મનાવવાના પ્રયત્નો કરીશું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article