મોરબી બેઠકના કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદ, લઘુમતિ મતદારોના વિસ્તારમાં પોલીસ દ્વારા ભય ફેલાવવાનો આરોપ

|

Nov 02, 2020 | 10:06 PM

મોરબી બેઠક પરના કોંગ્રેસી ઉમેદવારે ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને આ મામલે એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં પોલીસનો ઉપયોગ કરી ભયનો માહોલ સર્જવાનો આક્ષેપ કર્યો છે. લઘુમતી મતદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં તંત્રના દુરૂપયોગનો તેમણે આરોપ લગાવ્યો છે.   Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે […]

મોરબી બેઠકના કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદ, લઘુમતિ મતદારોના વિસ્તારમાં પોલીસ દ્વારા ભય ફેલાવવાનો આરોપ

Follow us on

મોરબી બેઠક પરના કોંગ્રેસી ઉમેદવારે ફરિયાદ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષકને આ મામલે એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં પોલીસનો ઉપયોગ કરી ભયનો માહોલ સર્જવાનો આક્ષેપ કર્યો છે. લઘુમતી મતદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં તંત્રના દુરૂપયોગનો તેમણે આરોપ લગાવ્યો છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article