ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવનું મહત્વનું નિવેદન! જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, 90% લોકો નવા કાયદાના સમર્થનમાં

|

Jan 11, 2020 | 7:58 AM

વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવ એમ.એસ. યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જેમાં જમ્મુ કાશ્મીરને લઈને રામ માધવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે અને મોબાઇલ સેવા પણ રિસ્ટોર થઇ છે. જમ્મુ કાશ્મીરને લઇ વિશેષ ચર્ચાની જરૂર નથી. જમ્મુ કાશ્મીરને લઈ ભ્રમ ફેલાવવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને લઈ […]

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવનું મહત્વનું નિવેદન! જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, 90% લોકો નવા કાયદાના સમર્થનમાં

Follow us on

વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવ એમ.એસ. યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જેમાં જમ્મુ કાશ્મીરને લઈને રામ માધવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે અને મોબાઇલ સેવા પણ રિસ્ટોર થઇ છે. જમ્મુ કાશ્મીરને લઇ વિશેષ ચર્ચાની જરૂર નથી. જમ્મુ કાશ્મીરને લઈ ભ્રમ ફેલાવવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને લઈ સરકારે કેટલાક પગલા લીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં અસામાજીક તત્વો બેફામ! પેવેલિયન પ્લાઝામાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

Next Article