મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ફરીથી પોતાની તાકાત બતાવી છે. તેઓએ કહ્યું કે ભગવો રંગ તેમના ડીએનએમાં છે. આ વાતની સાથે તેઓએ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન પણ કરી દીધું. તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલાં ઘૂસણખોરોને દેશથી બહાર ફેંકી દેવા જોઈએ. તેઓએ મુસલમાન વિશે કહ્યું કે તેઓ પણ આપણા જ છે. રોચક VIDEO […]
Follow us on
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ફરીથી પોતાની તાકાત બતાવી છે. તેઓએ કહ્યું કે ભગવો રંગ તેમના ડીએનએમાં છે. આ વાતની સાથે તેઓએ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન પણ કરી દીધું. તેઓએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલાં ઘૂસણખોરોને દેશથી બહાર ફેંકી દેવા જોઈએ. તેઓએ મુસલમાન વિશે કહ્યું કે તેઓ પણ આપણા જ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો