ગુજરાતમમાં મનપા-પંચાયતોની ચૂંટણી યોજવામાં થઈ શકે છે વિલંબ
ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી યોજાયા બાદ, તેનો અભ્યાસ કરીને જ રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવાની જાહેરાત કરશે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાને ધ્યાને લઈને રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાતના મહાનગરપાલિકા અને જિલ્લા કે તાલુકા પંચાયતની […]
Follow us on
ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી યોજાયા બાદ, તેનો અભ્યાસ કરીને જ રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવાની જાહેરાત કરશે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવાની થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાને ધ્યાને લઈને રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાતના મહાનગરપાલિકા અને જિલ્લા કે તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની હાલ જાહેરાત કરે તેવી સંભાવના નથી. રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ ઉપર મનપાના નવા સીમાકંનની યાદી પ્રસિધ્ધ કરશે.