ભગવા સાફા પહેરીને તૃણમુલ કોંગ્રેસના નેતાઓ નજરે પડતાં રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળમાં આ મુદે મમતા બેનર્જી અને ભાજપ આમનેસામને આવી ગયા છે. સીએમ મમતા બેનર્જી મંગળવારના રોજ ગંગાસાગર ખાતે પહોંચ્યા હતા. મમતાએ ત્યાં કપિલમુનિના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી. કેસરી રંગનો ખેસ હોવાથી ભાજપે મમતા બેનર્જી પર નિશાન તાકવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
एक समय 'जय श्रीराम' का नाम सुनकर #WestBengal की मुख्यमंत्री @MamataOfficial का पारा चढ जाता था। लेकिन, आज वे गंगासागर में कपिल मुनि के मंदिर में भगवा डाले नजर आईं और वहां पूजा की।
ये उनमें आया बदलाव है या पाखंड? pic.twitter.com/KG4iehxCNa
— Kailash Vijayvargiya (@KailashOnline) January 7, 2020
મમતા બેનર્જી પર ભાજપના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના પ્રભારીએ એક ટ્વીટ કર્યું છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે તેમનામાં બદલાવ આવ્યો છે કે પાખંડ? તેઓએ કહ્યું કે જય શ્રીરામનું નામ સાંભળીને મમતા બેનર્જીનો પારો ચઢી જાય છે. છતાં આજે તેઓ આજે ગંગાસાગર કપિલમુનિ મંદિરમાં ભગવા સાથે જોવા મળી અને ત્યાં પૂજા કરી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઉપરાંત બંગાળમાં દેશવ્યાપી હડતાળની અસર પણ જોવા મળી. લોકોએ એનપીઆર, એનઆરસી અને સીએએ જેવા 12 મુદાઓને લઈને ભારે વિરોધ કર્યો હતો. આ સિવાય પ્રદર્શનકારીઓએ અમુક સરકારી બસને પણ નુકસાન પહોંચાડ્યું હોય તેવી ખબર મળી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]