મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવા પર લગાવી રોક

|

Jan 31, 2020 | 4:14 PM

મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવામાં આવતું હતું તેના પર રોક લગાવી છે. ફડણવીસ સરકારે આ નિર્ણય લીધો હતો કે, આપાતકાલિનના નિર્ણયનો વિરોધ કરતાં સમયે જેમને જેલવાસ થયો તેમને ફડણવીસ સરકારે પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજનાને હવે લગામ લગાવવાનો નિર્ણય મહાગઠબંધનની સરકારે લીધો છે.  આ પણ વાંચોઃ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી ઠંડી […]

મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવા પર લગાવી રોક

Follow us on

મહારાષ્ટ્રની ગઠબંધનની સરકારે આપાતકાલિનમાં કેદીઓને પેન્શન આપવામાં આવતું હતું તેના પર રોક લગાવી છે. ફડણવીસ સરકારે આ નિર્ણય લીધો હતો કે, આપાતકાલિનના નિર્ણયનો વિરોધ કરતાં સમયે જેમને જેલવાસ થયો તેમને ફડણવીસ સરકારે પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજનાને હવે લગામ લગાવવાનો નિર્ણય મહાગઠબંધનની સરકારે લીધો છે.

આ પણ વાંચોઃ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી ઠંડી વધવાની શક્યતા, આ શહેરોમાં લોકોએ હજુ સહન કરવી પડશે ઠંડી

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જાન્યુઆરી 2018થી રાજ્યમાં 3 હજાર 267 લોકોએ પેન્શન યોજનાનો લાભ લીધો હતો. જેના માટે કૂલ 29 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ યોજના અયોગ્ય હોવાથી બંધ કરવામાં આવે તેવી માગ નીતિન રાઉતે શરૂઆતમાં કરી હતી, તો વિધી અને ન્યાય વિભાગે પેન્શન યોજનાને અમલમાં લાવવા પર આક્ષેપ કરતાં ટીકા કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article