શપથ ગ્રહણ બાદ ઉદ્ધવ ઠાકરેની પ્રથમ કેબિનેટ બેઠક, ખેડૂતોના મુદ્દા પર મોટા નિર્ણયની શક્યતા

|

Nov 29, 2019 | 10:37 AM

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. તેમને મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં સાંજે 6 વાગ્યે 40 મિનિટ પર શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ સમારોહ પછી ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ બેઠકમાં ખેડૂતો માટે ઘણા મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.   Web Stories View […]

શપથ ગ્રહણ બાદ ઉદ્ધવ ઠાકરેની પ્રથમ કેબિનેટ બેઠક, ખેડૂતોના મુદ્દા પર મોટા નિર્ણયની શક્યતા

Follow us on

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. તેમને મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં સાંજે 6 વાગ્યે 40 મિનિટ પર શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ સમારોહ પછી ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની પ્રથમ બેઠક શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ બેઠકમાં ખેડૂતો માટે ઘણા મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

NCP નેતા જયંત પાટિલે કેબિનેટ બેઠકની જાણકારી આપતા કહ્યું કે રાત્રે ઉદ્ધવ ઠાકરે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પ્રથમ કેબિનેટ યોજી. કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP)માં કરવામાં આવેલા વાયદાને લઈ કેબિનેટ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. ત્યારે એકનાથ શિંદેએ કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મુદ્દા પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. CMP હેઠળ નોકરીમાં સ્થાનિક લોકોને 80 ટકા અનામત આપવા માટે કાયદો લાવવામાં આવશે. બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સિવાય નાનર રિફાઈનરી પ્રોજેક્ટ પર પણ ચર્ચા થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એકનાથ શિંદે CMPની જાહેરાત કરતા કહ્યું કે મહારાષ્ટ્રના વિકાસ પર સરકારનું જોર રહેશે અને તેમને દાવો કર્યો કે 170 ધારાસભ્ય ગઠબંધન સરકારની સાથે છે. શિંદેએ કહ્યું કે બંધારણના મૂળ તત્વોને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે અને તમામ ભાષાને સાથે લઈ આ સરકાર આગળ વધશે. શિંદેએ કહ્યું કે અમે કોઈ પણ પ્રકારનો ભેદભાવ જનતાની સાથે નહીં થવા દઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:14 pm, Thu, 28 November 19

Next Article