ધૂળેટીના દિવસે મોટો રાજકીય ઘટનાક્રમ, જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા

|

Oct 05, 2020 | 1:24 PM

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમને જાતે જ ટ્વીટ કરીને રાજીનામાંની જાણકારી આપી છે. સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસના અન્ય 14 ધારાસભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. તમામ ધારાસભ્યોએ મધ્યપ્રદેશના રાજ્યપાલને પોતાના રાજીનામાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદી અને અમિત […]

ધૂળેટીના દિવસે મોટો રાજકીય ઘટનાક્રમ, જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના 14 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા

Follow us on

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. તેમને જાતે જ ટ્વીટ કરીને રાજીનામાંની જાણકારી આપી છે. સિંધિયાના રાજીનામા બાદ કોંગ્રેસના અન્ય 14 ધારાસભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. તમામ ધારાસભ્યોએ મધ્યપ્રદેશના રાજ્યપાલને પોતાના રાજીનામાં મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથેની મુલાકાત બાદ રાજીનામું આપ્યું છે.

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં હોળી બાદ ધૂળેટીનો રંગ, લોકોએ એકબીજા સાથે આનંદ ઉલ્લાસથી કરી ઉજવણી

Published On - 8:36 am, Tue, 10 March 20

Next Article