મધ્ય પ્રદેશમાં મહિલાઓનું કલ્યાણ કરશે એવા મહિલા પ્રધાન કે જે શબ્દો પણ નથી વાંચી શકતાં અને બની ગયા મહિલા કલ્યાણ પ્રધાન : જુઓ VIDEO

મધ્ય પ્રદેશમાં પ્રજાસત્તાક દિવસ સમારંભ દરમિયાન એક કેબિનેટ પ્રધાને અસહજતાનો સામનો કરવો પડ્યો, કારણ કે તેઓ પોતાનું ભાષણ ન વાંચી શક્યાં. કમલનાથ પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાનનો હોદ્દો ધરાવતાં આ પ્રધાનનું નામ છે ઇમરતી દેવી. તેઓ કમલનાથ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો […]

મધ્ય પ્રદેશમાં મહિલાઓનું કલ્યાણ કરશે એવા મહિલા પ્રધાન કે જે શબ્દો પણ નથી વાંચી શકતાં અને બની ગયા મહિલા કલ્યાણ પ્રધાન : જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 26, 2019 | 8:51 AM

મધ્ય પ્રદેશમાં પ્રજાસત્તાક દિવસ સમારંભ દરમિયાન એક કેબિનેટ પ્રધાને અસહજતાનો સામનો કરવો પડ્યો, કારણ કે તેઓ પોતાનું ભાષણ ન વાંચી શક્યાં.

કમલનાથ પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાનનો હોદ્દો ધરાવતાં આ પ્રધાનનું નામ છે ઇમરતી દેવી. તેઓ કમલનાથ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ઘટના ગ્વાલિયરની છે કે જ્યાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ સમારંભ યોજાયો હતો. મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ઇમરતી દેવી સમારંભમાં મુખ્ય અતિથિ હતાં.

કાર્યક્રમ દરમિયાન તેમણે મુખ્યપ્રધાન કમલનાથનો સંદેશ વાંચવાનો હતો, પરંતુ જ્યારે તેઓ પોડિયમ પર ભાષણ વાંચવા આવ્યાં, ત્યારે વાંચતી વખતે અટકવા લાગ્યાં.

આ પણ વાંચો : ક્યારેક લાલ, ક્યારેક કેસરી, તો ક્યારેક લીલી પાઘડીમાં જોવા મળે છે પીએમ નરેન્દ્ર મોદીનો LOOK, જુઓ આજે કઈ પાઘડી પહેરી છે મોદીએ

HSC પાસ આ મહિલા કેબિનેટ પ્રધાન મધ્ય પ્રદેશના ડાબરાથી ચૂંટાયા છે, પરંતુ તેમનું વાંચન કેટલું નબળું છે, તે સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. ઇમરતી દેવી લખેલા ભાષણના શબ્દોને અક્ષરોની જેમ વાંચી રહ્યા હતાં. ત્રુટક-ફુટક શબ્દોમાં જ્યારે તેઓ વાંચી ન શક્યા, તો નજીકમાં ઊભેલા કલેક્ટર મદદ માટે આગળ આવ્યાં.

ઇમરતી દેવીએ માઇક ઉપરથી જ કીધું ‘કલેક્ટર સાબ પઢ઼ેંગે’ અને કલેક્ટરને જ પોતાનું ભાષણ આપવા માટે આપી પોતે પોડિયમથી નીચે ઉતરી ગયાં.

તમે પણ જુઓ ઇમરતી દેવીનો આ VIDEO :

ઇમરતી દેવીએ આપ્યું સ્પષ્ટીકરણ

કેબિનેટ પ્રધાન ભાષણ ન વાંચી શકતાં વિવાદ ઊભો થઈ ગયો કે જેના પગલે ઇમરતી દેવીએ સ્પષ્ટતા કરવી પડી. ઇમરતી દેવીએ કહ્યું, ‘હું છેલ્લા બે દિવસથી બીમાર હતી. આપ ડૉક્ટરને પૂછી શકો છો, પરંતુ બધું સારું છે. કલેક્ટરે યોગ્ય રીતે મારું ભાષણ વાંચ્યું.’

આ પણ વાંચો : દર્શકો ક્રિકેટર્સના ચોગ્ગા-છગ્ગા જોવા નથી આવતાં, આ અંપાયરને જોવા આવે છે, તમે ક્યારેય નહીં જોયો હોય આવો ‘ડાન્સિંગ અંપાયર’ : જુઓ VIDEO

કોણ છે ઇમરતી દેવી ?

ઇમરતી દેવી ડાબરાથી ધારાસભ્ય છે. તેઓ જ્યોતિરાદિત્ય સિંધિયાના નિકટસ્થ ગણાય છે. તેઓ જ્વૅલરી અને હથિયાર રાખવાના શોખીન છે.

[yop_poll id=822]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">