ભાજપ ભલે બહુમતીમાં હોય પણ NDAની જરુર પડવાની જ, આ કારણે ભાજપ માટે NDA મહત્ત્વનું છે

ભાજપે પોતાની તાકાત લગાવીને એકલાં હાથે શાસન કરી શકાય તેટલી સીટો તો મેળવી લીધી પણ ભાજપ માટે એનડીએની જરુર રહેવાની જ છે. જો ભાજપને લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત રહેવું હશે તો તે એનડીએને અવગણી નહીં શકે. ભાજપ પોતાની તાકાતથી એટલી સીટ લઈને આવ્યું છે કે મહત્ત્વના નિર્ણયો લેવા અને ખાસ કરીને એનડીએના ટેકા વગર […]

ભાજપ ભલે બહુમતીમાં હોય પણ NDAની જરુર પડવાની જ, આ કારણે ભાજપ માટે NDA મહત્ત્વનું છે
Follow Us:
| Updated on: May 26, 2019 | 2:15 AM

ભાજપે પોતાની તાકાત લગાવીને એકલાં હાથે શાસન કરી શકાય તેટલી સીટો તો મેળવી લીધી પણ ભાજપ માટે એનડીએની જરુર રહેવાની જ છે. જો ભાજપને લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત રહેવું હશે તો તે એનડીએને અવગણી નહીં શકે.

ભાજપ પોતાની તાકાતથી એટલી સીટ લઈને આવ્યું છે કે મહત્ત્વના નિર્ણયો લેવા અને ખાસ કરીને એનડીએના ટેકા વગર પણ સરકાર બનાવી શકાય. છત્તા પણ ભાજપ ક્ષેત્રીય દળો જેનો એનડીએમાં સમાવેશ થાય છે તેનો સાથ નહીં છોડી શકે કારણ કે ભાજપ સાથે વિવિધ રાજ્યોમાં તેમની ગઠબંધનની સરકાર ચાલી રહી છે. ઉદાહરણ તરીકે બિહારીમાં ભાજપની સાથે નીતીશ કુમારની પાર્ટી જેડીયુ છે તો મહારાષ્ટ્રમાં ભાજપની સાથે શીવસેના જોડાયેલી છે અને તેઓ સાથે મળીને સરકાર ચલાવી રહ્યાં છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ભાજપની વિવિધ દળો સાથે ગઠબંધનની સરકારો અસમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને મણિપુરમાં પણ છે. પંજાબમાં ભલે ભાજપની સરકાર ન હોય પણ શીખ મતદારો પર અકાલી દળનું પ્રભુત્વ છે જેની જરુર ભાજપને ચૂંટણીમાં પડવાની જ છે.

આ પણ વાંચો:  દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ

રાજ્યસભામાં પણ ભાજપ એકલા હાથે નહીં ટકી શકે

લોકસભામાં ભલે બહુમતથી ભાજપ આગળ છે પણ રાજ્યસભામાં ભાજપની સાથે ઓછા સાંસદો છે. નવા બિલ પાસ કરવા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે 123 સાંસદોના વોટની જરુર પડે છે અને ભાજપની પાસે 72 સાંસદ જ છે. આમ સહયોગી પાર્ટીઓની મદદ વિના ભાજપ એકલા હાથે લડવાની પરિસ્થિતિમાં જ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">