જાણો ક્યા દિગ્ગજ નેતાઓ આજે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતાં?

|

Mar 03, 2020 | 1:44 PM

PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની વાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે. અમુક લોકો આ અંગે કહી રહ્યાં છે પીએમ મોદીએ યોગ્ય નિર્ણય કર્યો છે તો અમુક લોકો કહીં રહ્યાં તમે સોશિયલ મીડિયા છોડીને ના જાઓ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

જાણો ક્યા દિગ્ગજ નેતાઓ આજે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતાં?

Follow us on

PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની વાત કર્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે. અમુક લોકો આ અંગે કહી રહ્યાં છે પીએમ મોદીએ યોગ્ય નિર્ણય કર્યો છે તો અમુક લોકો કહીં રહ્યાં તમે સોશિયલ મીડિયા છોડીને ના જાઓ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

લાખો લોકો દ્વારા નેતાઓ આજે ટ્વીટર ફેસબુકના માધ્યમથી પોતાનો સંદેશ પહોંચાડે છે. કરોડો લોકો ફોલોઅર્સ પણ હોય છે પણ આજે અમે એવા નેતાઓ વિશે વાત કરીશું જે રાજનીતિમાં દિગ્ગજ છે પણ તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં નથી.

આ પણ વાંચો :  PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?

કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કોઈ જ સોશિયલ મીડિયા માધ્યમ પર નથી. આ બાજુ પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર મનમોહન સિંહ પણ કોઈ માધ્યમ પર એક્ટિવ નથી. સમાજવાદી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ પણ સોશિયલ મીડિયા પર આવ્યા નથી. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા પણ કોઈ જ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરતાં નથી. આ ઉપરાંત કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સોશિયલ મીડિયાથી દૂર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એવા નેતાઓ પણ છે જે જેલમાં રહીને પોતાના વિચારો સોશિયલ મીડિયાથી વ્યક્ત કરી રહ્યાં હોય. જેમાં લાલુ પ્રસાદ યાદવનો સમાવેશ થાય છે. આ સિવાય પી ચિદમ્બરમ પણ જેલમાં હતા તો ટ્વીટર પર સક્રિય હતા. કાશ્મીરના ઘણાં નેતાઓ જે નજરબંધ છે અને પોતાના ટ્વીટર પરથી વિચારો વ્યક્ત કરે છે. આ નેતાઓ જેલમાં કોઈ મળવા આવે ત્યારે તેને સંદેશો આપે છે અને તેના વતી પરિવારજનો ટ્વીટ કરી આપે છે. આમ સોશિયલ મીડિયાનો રાજનીતિમાં મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. જો કે પ્રધાનમંત્રીએ તેનાથી દૂર થવાની વાત કરી તો અમુક લોકોએ સમર્થન પણ આપ્યું છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article