કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?

|

Nov 23, 2019 | 2:08 PM

મહારાષ્ટ્રની રાજનીતિ એક જ રાતમાં બદલાઈ ગયી છે. એવું લાગી રહ્યું હતું કે એનસીપી, શીવસેના અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લેશે. આ બાબતે વિભાગ અને ખાતાઓની વહેંચણી પણ થઈ ગયા સુધીના સમાચાર આવી ગયા હતા.  જો કે કહેવાય છે ને સમય  બદલતા વાર નથી લાગતી અમે ધનંજય મુંડે અને અજિત પવારે એક જ રાતમાં […]

કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?

Follow us on

મહારાષ્ટ્રની રાજનીતિ એક જ રાતમાં બદલાઈ ગયી છે. એવું લાગી રહ્યું હતું કે એનસીપી, શીવસેના અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લેશે. આ બાબતે વિભાગ અને ખાતાઓની વહેંચણી પણ થઈ ગયા સુધીના સમાચાર આવી ગયા હતા.  જો કે કહેવાય છે ને સમય  બદલતા વાર નથી લાગતી અમે ધનંજય મુંડે અને અજિત પવારે એક જ રાતમાં આખી બાજી પલટી નાખી હતી. જે ભાજપ એકલા હાથે ક્યારેય સરકાર બનાવી જ ના શકે તેવી સ્થિતિમાં ન હતી તેને પણ સરકાર બનાવવાનો મોકો એક રાતમાં મળી ગયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો  :   મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી અને NCPના નાયબ મુખ્યમંત્રીએ શપથ લીધા બાદ શિવસેના સુપ્રીમ કોર્ટ પહોંચી

એક જ રાતમાં રાજનીતિ બદલાઈ ગયી અને દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા. સવારે લોકોને જાગીને ખબર પડી કે ભાજપે અને અજીત પવારના સહયોગથી અમુક એનસીપીના ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી લીધી. આ સરકાર બનાવવું ભાજપ માટે શક્ય નહોતું પણ ધનંજય મુંડેએ આ કામ સરળ કરી બતાવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુત્રોનું માનીએ તો ધનંજય મુંડએ એનસીપીના ધારાસભ્યોમાં ફૂટ પાડી અને ભાજપની સાથે સરકાર બનાવવા માટે ધારાસભ્યોને રાજી કર્યા. ટૂંકમાં બે ધનંજય મુંડે એ સ્વ. દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા થાય છે. આ બાજુ અજિત પવાર નામ ચર્ચામાં છે તેઓ શરદ પવારના ભત્રીજા છે. આમ ભત્રીજાઓના લીધે એનસીપી, કોંગ્રેસ અને શીવસેનાની સરકાર ના બની શકી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધનંજય મુંડેએ તમામ ધારાસભ્યોને સાથે લીધા અને તેઓ પોતાના ઘરે લઈ ગયા. આ પછી તમામ ધારાસભ્યો રાજ્યપાલના ઘરે વહેલીસવારે ગયા અને ત્યાં જ ભાજપની સાથે સરકાર બની અને ફરીથી દેવેન્દ્ર ફડણવીસ સીએમ બની શક્યાં. આમ ધનંજય મુંડેએ આખી બાજીને બદલીને રાખી દીધી. શરદ પવારની ધનંજય મુંડે સાથે બેઠક છે અને ફરીથી કોઈ ઉથલપાથલ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ધનંજય મુંડેએ પોતાના રાજનીતિક કરિયરની શરુઆત ભાજપના યુવા મોરચાથી કરી હતી અને તેઓ 2012માં એનસીપી સાથે જોડાઈ ગયા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:58 pm, Sat, 23 November 19

Next Article