ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન, કોંગ્રેસ પ્રભારીએ કૃષિ બિલને કાળા કાયદા સાથે સરખાવ્યું

|

Dec 05, 2020 | 4:03 PM

ખેડૂતોએ આપેલા 8 ડિસેમ્બરના ભારત બંધના એલાનને ગુજરાત કૉંગ્રેસે સમર્થન આપ્યું છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે કૉંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે ત્રણેય કૃષિ કાયદાઓને સાતવે કાળા કાયદા ગણાવ્યા અને પરત ખેંચવાની માંગ કરી. સાતવે કહ્યું કે ત્રણેય કૃષિકાયદાની વિરૂદ્ધમાં કૉંગ્રેસે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તે સમયે […]

ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને ગુજરાત કોંગ્રેસનું સમર્થન, કોંગ્રેસ પ્રભારીએ કૃષિ બિલને કાળા કાયદા સાથે સરખાવ્યું

Follow us on

ખેડૂતોએ આપેલા 8 ડિસેમ્બરના ભારત બંધના એલાનને ગુજરાત કૉંગ્રેસે સમર્થન આપ્યું છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે કૉંગ્રેસ હંમેશા ખેડૂતોની પડખે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે ત્રણેય કૃષિ કાયદાઓને સાતવે કાળા કાયદા ગણાવ્યા અને પરત ખેંચવાની માંગ કરી. સાતવે કહ્યું કે ત્રણેય કૃષિકાયદાની વિરૂદ્ધમાં કૉંગ્રેસે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તે સમયે જ સરકારે કૉંગ્રેસની વાત સાંભળી લીધી હોત તો અત્યારે ખેડૂતોના વિરોધનો સામનો ન કરવો પડ્યો હોત.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 4:00 pm, Sat, 5 December 20

Next Article