ઉર્મિલા માતોંડકરે ખરીદી 3 કરોડની ઓફિસ, કંગનાએ કહ્યું ‘ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ લાગ્યા’

|

Jan 03, 2021 | 8:20 PM

અભિનેત્રી કંગના રનૌત કોઈની પર નિશાનો કરવાની એક પણ તક છોડતી નથી. અભિનેત્રી નેતાથી લઈ બોલીવુડ સેલેબ્સ સુધી તમામ લોકોને આડે હાથ લઈ લે છે. આ વખતે કંગનાએ શિવસેના નેતા ઉર્મિલા માતોંડકર પર હુમલો કર્યો છે.

ઉર્મિલા માતોંડકરે ખરીદી 3 કરોડની ઓફિસ, કંગનાએ કહ્યું ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ લાગ્યા

Follow us on

અભિનેત્રી કંગના રનૌત કોઈની પર નિશાનો કરવાની એક પણ તક છોડતી નથી. અભિનેત્રી નેતાથી લઈ બોલીવુડ સેલેબ્સ સુધી તમામ લોકોને આડે હાથ લઈ લે છે. આ વખતે કંગનાએ શિવસેના નેતા ઉર્મિલા માતોંડકર પર હુમલો કર્યો છે. ઉર્મિલા માતોંડકર અને કંગના રનૌતની લડાઈ જુની છે. ઘણા સમયથી કંગના સતત ઉર્મિલા પર નિશાનો સાધી રહી છે, ત્યારે ઉર્મિલા પણ તેની પર તંજ કસવાની કોઈ તક છોડતી નથી.

Kangana Ranaut Latest Tweet 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

તાજેતરમાં જ કોંગ્રેસને છોડીને શિવસેનામાં જોડાનારી ઉર્મિલા માતોંડકરે એક નવી ઓફિસ ખરીદી છે, તેને 3 કરોડમાં નવી ઓફિસ લીધી છે. હવે આ નવી ઓફિસ પર કંગના રનૌતે નિશાન સાધતા કહ્યું કે તેને ભાજપનો સાથ આપવામાં કોઈ ફાયદો ના થયો પણ ઉર્મિલાને કોંગ્રેસના કારણે મોટો ફાયદો થઈ ગયો, કંગનાએ ટ્વીટમાં લખ્યું કે ‘ઉર્મિલાજી મેં પોતાની મહેનતથી ઘર બનાવ્યા હતા, કોંગ્રેસ તેને તોડી રહી છે, ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ લાગ્યા છે, હું પણ તમારી જેમ સમજદાર હોત તો કોંગ્રેસને ખુશ કરતી’.

Next Article